મુંબઈમાં HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટની હત્યાનો ભેદ ઉકેલાયો
HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટ સિદ્ધાર્થ સંઘવીની હત્યાનું ચોકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. હત્યારા સરફરાઝ શેખે માત્ર EMI ચુકવવાના નજીવા મુદ્દે સંઘવીની હત્યા કરી નાખી હતી.
HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટ સિદ્ધાર્થ સંઘવીની હત્યાનું ચોકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. હત્યારા સરફરાઝ શેખે માત્ર EMI ચુકવવાના નજીવા મુદ્દે સંઘવીની હત્યા કરી નાખી હતી.