
February 21, 2019
વિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી
આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે(એમએચઆરસી) છત્તીસગઢના ડીજીપીને નોટીસ મોકલી છે. એમએચઆરસીએ જણાવ્યું કે, પ્રાપ્ત માહિતી નુજબ માતા હાઇપરટેન્શની દર્દી છે જ્યારે તેણે ડોક્ટર પાસે તપાસ કરાવવાની માગ કરી તો તેની માગ પર ધ્યાન અપાયું નહતું. એનએચઆરસીએ આ મામલે છત્તીસગઢની ડીજીપીને નોટીસ મોકલીને 4 સપ્તાહની અંદર રિપોર્ટ માંગી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતા-પુત્રીને 17 ઓક્ટોબરે કોર્ટમાં હાજર કરાયા હતા. ત્યારે તેમણે તેમની સમગ્ર વાત કોર્ટને જણાવી હતી.
કોર્ટે આ અંગે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો છે અને 26 ઓક્ટોબર સુધી રિપોર્ટ માંગી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે એટલી હદ સુધી તેમની ધોલાઇ કરી છે કે, બન્ને માતા-પુત્રી ચાલી પણ નથી શકતા. ત્યાંજ એનએચઆરસીએ જણાવ્યું કે, જ્યારે કોઇની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે અને પોલીસે જ અમાનવીય વ્યવહાર કર્યો છે.
Leave a comment